અકસ્માત મૃત્યુ સહાય યોજના

    હેતુ:-

    • અત્રેના બોર્ડમાં નોધાયેલ કે ન નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓનું બાંધકામ સાઇટ પર ચાલુ કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય અથવા કાયમી અશકતતા આવે તેવા કિસ્સામાં શ્રમિકના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવી.

    પાત્રતાઃ-

    • નોંધાયેલ કે ન નોંધાયેલ બાંધકામ શ્રમિક

    લાભઃ-

    • રૂા.૩.૦૦ લાખ

    જરૂરી દસ્તાવેજોઃ-

    અકસ્માત મૃત્યુ સહાય

    કાયમી અશકતતા સહાય

    ૧. મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખનો પુરાવો

    શ્રમિકનો ઓળખનો પુરાવો

    ૨.  વારસદારનો ઓળખનો પુરાવો

    સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર

    ૩. મૃત્યુ પ્રમાણપત્રની નકલ

    સોગંદનામાની નકલ

    ૪. પોલીસ પંચનામા/એફ.આઈ.આર.ની નકલ

    અરજદારની બેંકની વિગત

    ૫. પોસ્ટ મોર્ટમ રીપોર્ટની નકલ

    બીઓસી ડબલ્યુ ઇન્સ્પેકટરશ્રીની અહેવાલ

    ( પ્રોજેકટ મેનેજરશ્રીની કક્ષાએથી રજુ કરવુ)

    ૬. તલાટી / મામલતદાર / એકઝીકયુટીવ

    મેજીસ્ટ્રેટનુ પેઢીનામાની નકલ

    ૭. સોગંદનામાની નકલ

    ૮. સંમતિ પત્રક

    ૯. અરજદારની બેંકની વિગત

     

    લાભ કયાથી લેવોઃ-

    • સન્માન પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.